સો સલામ : 2 આતંકવાદીઓને માર્યા પછી, સતના નિવાસી કર્ણવીરે છાતી પર ગોળી ખાધી, તેના જન્મદિવસના દિવસે જ તેઓ શહીદ થયા.પિતાજી અને દાદાજીએ કહ્યું કઈક આવું.
મધ્યપ્રદેશના સતના નિવાસી કરણવીર સિંહ રાજપૂત કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા. તે 26 વર્ષના હતા. તેના પિતા પણ સેનામાંથી નિવૃત્ત છે. કર્ણવીર છેલ્લા શ્વાસ સુધી આતંકવાદીઓ સામે લડતા રહ્યાં અને બે આતંકવાદીઓને માર્યા પછી ઘાયલ થયા. સારવાર દરમિયાન તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. કર્ણવીરને 21 રાજપૂત રેજિમેન્ટ 44RRમાં પોસ્ટ કરવામાં […]
Continue Reading