જાણવા જેવુ : રેલ્વે સ્ટેશનના બોર્ડ પર ‘સમુદ્રની સપાટીથી ઉપરની ઊંચાઇ’ કેમ લખેલું હોય છે ? જાણો કારણ.
કોઈપણ જગ્યાએ ટ્રેનને ખેંચવા માટે એન્જિન તેની શક્તિ અને ટોર્કનો ઉપયોગ કરે છે. ઉંચી સપાટી પર, એન્જિનને વધુ પાવર અને ટોર્કની જરૂર હોય છે, જે લોગો પાઇલટ દ્વારા સંચાલિત થાય છે. જ્યારે ટ્રેન ઉંચી સપાટી પર ચઢી રહી હોય છે, ત્યારે લોકો પાઇલટ્સ એન્જિનને ટોર્ક મોડમાં જોડે છે. ભારતીય રેલ્વે એ આપણા દેશની જીવનરેખા છે, […]
Continue Reading