કોરોનાની ત્રીજી લહેર : આ રાજ્યમાં ફરીથી થઈ શકે છે લોકડાઉન, ફકત 116 વેન્ટિલેટર વધ્યા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે, જો રાજ્યમાં કોરોના કેસ આવી જ રીતે વધતા રહેશે તો શહેરના ઘણા મોટા બજારો ફરીથી બંધ થઈ શકે છે. આ સાથે, જ્યાં લગ્ન સમારોહ જેવા કાર્યક્રમોમાં 200 જેટલા લોકોને જવાની મંજૂરી આપવામાં આવી હતી, હવે તે ઘટાડીને માત્ર 50 લોકો કરવામાં આવી રહ્યા છે. શા માટે આવો […]
Continue Reading