કોરોના વાયરસથી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની વધુ એક અભિનેત્રીનું મોત.જાણો કોણ છે?
ટીવીની જાણીતી અભિનેત્રી દિવ્યા ભટનાગર આખરે કોરોના વાયરસ સામે લડતા મૃત્યુ પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિવ્યાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ રોગ તેને થોડા અઠવાડિયાથી પરેશાન કરી રહ્યો હતો. દિવ્યાની માતાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે દિવ્યાની હાલત નાજુક છે. અભિનેત્રીઓ દેવોલિના ભટ્ટાચારજી અને શિલ્પા શિરોદકરે પણ સોશ્યલ મીડિયા પર દિવ્યાને […]
Continue Reading