કોરોના વાયરસ: 5G પરીક્ષણને કારણે કોરોના વાયરસની બીજી લહેર આવી છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા વિડિયોમાં.
વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસની બીજી લહેરને કારણે ભારતમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિ સર્જાઇ છે. દેશના લગભગ દરેક રાજ્યમાં, હોસ્પિટલોમાં પથારીના અભાવને કારણે અને કોરોનાને કારણે થતાં મૃત્યુને કારણે શબ સ્મશાનમાં લાશોની લાઇન લાગી છે. જો કે આ રોગચાળા અંગે સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર આ દિવસોમાં એક પોસ્ટ […]
Continue Reading