રાજનીતિ : કેજરીવાલ હાર્દિક પટેલને ગુજરાતની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો ચહેરો બનાવી શકે છે.
આગામી વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. દર વખતની જેમ આ વખતે પણ જુદા જુદા પક્ષોએ રાજ્યના બહુમતી પાટીદાર સમાજને તેમના પક્ષમાં લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. રવિવારે કાગવડના ખોડલધામ ખાતે પણ પાટીદાર સમાજના વડાઓની બેઠક મળી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે, આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવા […]
Continue Reading