કહાની ભારતના એક કિલ્લાની જેના પર તોપના ગોળાની પણ કઈ અસર થતી નહોતી. જાણો ક્યાં આવેલો છે.
આપણા દેશ ભારતમાં આવા ઘણા ઐતિહાસિક કિલ્લાઓ છે, જે તેમના વિશેષ કારણોસર ખૂબ પ્રખ્યાત છે. આવો જ એક કિલ્લો રાજસ્થાનના ભરતપુરમાં પણ છે, જેને ‘લોહગઢનો કિલ્લો’ કહેવામાં આવે છે. આ કિલ્લો ભારતનો એકમાત્ર અદમ્ય ગઢ કહેવાય છે. કારણ કે ક્યારેય કોઈએ તેને જીત્યો નથી. તમને જણાવી દઈએ કે બ્રિટિશરોએ પણ આ કિલ્લા પરથી હાર સ્વીકારી. […]
Continue Reading