Utrakhand Temple

ભારતનું એક અનોખુ મંદિર, જ્યાં માતાની મૂર્તિ તેનું સ્વરૂપ બદલી નાખે છે

આપણા દેશ ભારતમાં રહસ્યવાદી અને પ્રાચીન મંદિરોની કોઈ જ કમી નથી. આવું જ એક મંદિર ઉત્તરાખંડમાં શ્રીનગરથી લગભગ 14 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરમાં દરરોજ કોઈ ચમત્કાર થાય જ છે, લોકો તેને જોઈને અચરજમાં મુકાય જાય છે. ખરેખર, આ મંદિરમાં હાજર માતાની મૂર્તિ તેના સ્વરૂપમાં દિવસમાં ત્રણ વખત બદલે છે. મૂર્તિ સાથે થતા પરિવર્તનને […]

Continue Reading