મહેન્દ્રસિંહ ધોની કેમ ફેરવેલ મેચ ના રમી શક્યાં, પૂર્વ ભારતીય પસંદગીકારે કર્યો સૌથી મોટો ખુલાસો.
ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઑગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જોકે, દરેક ભારતીય ક્રિકેટ ચાહકની ઈચ્છા હતી કે આવા મહાન ખેલાડીને ફેરવેલ મેચ મળી હોવી જોઈતી હતી, પરંતુ આવું થઈ શક્યું નહીં અને તેનાથી બધા નિરાશ થયા. જોકે ધોની વિદાય મેચ કેમ નથી મેળવી શક્યો તે […]
Continue Reading