પ્રજાસત્તાક દિવસ 2021: ત્રિરંગો સાથે સંબંધિત એવા નિયમો, જે દરેક ભારતીયોએ જાણવા જોઈએ
ભારત 26 મી જાન્યુઆરી 2021ના રોજ પોતાનો 72 મો ગણતંત્ર દિવસ ઉજવશે. વર્ષ 1950માં આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિન નિમિત્તે અનેક જગ્યાએ ત્રિરંગો લહેરાવવામાં આવે છે. આન બાન અને શાન પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કેટલાક નિયમો છે, જે ગૃહ મંત્રાલયે ઘડ્યા છે. ઘણા લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કેટલાક નિયમોથી અજાણ હશે છે, […]
Continue Reading