kotikali temple

આ છે ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં પ્રસાદની જગ્યાએ પત્થરો મૂકવામાં આવે છે. જાણો ક્યાં આવેલું છે.

ભારત તેના મંદિરો અને તેમના રિવાજો માટે ખૂબ પ્રખ્યાત છે. કારણ કે દરેક મંદિરની પોતાની રીત રિવાજ હોય છે. કેટલાક રિવાજો એવા છે જે સમજવા ખૂબ જ મુશ્કેલ છે. આવો જ એક રિવાજ કોટિકલીમાં કડુ બસપ્પા મંદિર છે, જ્યાં સામાન્ય રીતે ભગવાનને ફૂલો અને અર્પણ કરવામાં આવે છે. પ્રસાદ ચઢાવવામાં આવે છે. પરંતુ આ મંદિરમાં […]

Continue Reading