આકાશી વીજળીથી બચવા માટે આ 12 ટીપ્સને અનુસરો, તમારું અને બીજાના જીવન બચી શકે છે.
ભારતમાં આ દિવસોમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં દેશભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી ઘણા લોકોના મોત થયા છે. આ વરસાદી ઋતુમાં આકાશી વીજળી લોકો માટે મૃત્યુનું કારણ બની રહી છે. 11 જુલાઇ 2021ના રોજ ભારે ભારતમાં ઉત્તર ભારતમાં વીજળી પડવાથી લગભગ 50 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વીજળીના કડાકા દરમિયાન બેદરકારી […]
Continue Reading