kite

મકરસંક્રાંતિ પર પતંગબાજી કેમ કરવામાં આવે છે, મળે છે આ લાભ.

મકરસંક્રાંતિનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભક્તો જેટલી ભક્તિથી ભગવાન સૂર્યની પૂજા કરે છે, તેટલા જ ઉલ્લાસથી પતંગ પણ ઉડાડે છે. મકરસંક્રાંતિના દિવસે ભારતના મોટાભાગના ભાગોમાં પતંગ ઉડાડવામાં આવે છે. આ વિશેષ દિવસે પતંગબાજી પાછળ ધાર્મિક કારણો જ નહીં વૈજ્ઞાનિક પાસા પણ છુપાયેલા છે. ચાલો જાણીએ આ દિવસે પતંગ ઉડાવવાનાં કેટલાક […]

Continue Reading