અલવિદા મિલ્ખા સિંઘ : ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંઘનું કોરોનને કારણે 91 વર્ષની વયે મૃત્યુ.
કોરોનામાં ચેપ લાગ્યા બાદ લગભગ એક મહિનાથી ઝઝૂમી રહેલા ભૂતપૂર્વ ઓલિમ્પિયન પદ્મશ્રી મિલ્ખા સિંઘનું શુક્રવારે મોડી રાત્રે ચંદીગઢમાં અવસાન થયું હતું. ફ્લાઈંગ શીખના નામથી વિશ્વવિખ્યાત, મિલ્ખા સિંહને 19 મેના રોજ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પછી તેને ફોર્ટિસ મોહાલીમાં દાખલ કરવામાં આવ્યો. બાદમાં, તેના પરિવારના સભ્યોની વિનંતી મુજબ, તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને […]
Continue Reading