ભરૂચ : નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજને લોકો માટે ખૂલો મૂકાયો. જાણો આ બ્રિજથી કેટલા કીલોમીટરનું અંતર ઘટશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે નર્મદા નદી પરના નર્મદા મૈયા નામના નવા પુલનું ઉદઘાટન કર્યું હતું. બ્રિજના ઉદઘાટનની સાથે જ બ્રિજ પર વાહનો દોડતા જોવા મળ્યા હતા. લોકો લાંબા સમયથી બ્રિજ શરૂ થવાની રાહ જોતા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રિબીન કાપી પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પહેલા તેણે પુલની મુલાકાત લીધી હતી. નવા […]
Continue Reading