ATM

કામની વાત : 1 ફેબ્રુઆરીથી આ બેન્કના ગ્રાહકો આ ATMમાંથી પૈસા ઉપાડી શકશે નહી.

દેશભરમાં વધી રહેલા એટીએમ ફ્રોડને રોકવા માટે પંજાબ નેશનલ બેંક (પીએનબી) એ એક મોટું પગલું ભર્યું છે. જો તમારું પણ પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. 1 ફેબ્રુઆરી 2021થી, પીએનબી ગ્રાહકો નોન-ઇએમવી એટીએમ મશીનોથી પૈસા ઉપાડશે નહીં. પીએનબીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ વિશેની માહિતી આપી છે. બેંકે […]

Continue Reading