રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર આજીવન કાર્યવાહી કરવામાં આવશે નહીં, જાણો કારણ.
રશિયાના બંધારણમાં એક સુધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેના પરિવાર વિરુદ્ધ તેમને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવ્યા પછી પણ કોઈપણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નહીં. બધા રશિયન રાજકારણીઓએ આ બિલને ટેકો આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંને ગૃહોમાં આ ખરડો સરળતાથી પસાર થઈ ગયો, કેમ કે પુતિન સમર્થકોને રશિયાના બંને […]
Continue Reading