કિસાન આંદોલન: રાકેશ ટીકૈતની મોટી જાહેરાત – આ તારીખથી 200 ખેડૂત સંસદની બહાર દરરોજ ધરણા પર બેસશે.
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન પહોંચેલા બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે સરકાર લોકોની વાત સાંભળી રહી નથી. તેથી, હવે સરકારને વાત કરવા માટે એક મોટું પગલું લેવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે ત્યાં સુધી 200 ખેડુતોનું જૂથ દિલ્હીમાં 22 મી જુલાઈથી […]
Continue Reading