rasgulla

કેદારનાથ અગ્રવાલ: ડોલમાં રાસગુલ્લા વેચીને શરૂઆત કરી અને ખૂબ મહેનત કરીને બિકાનેરવાલા જેવી બ્રાન્ડ ઊભી કરી દીધી.

મસાલાવાળા ભુજીયાને ચાખવાનો હોય કે રસગુલ્લાઓના રસનો આનંદ માણવાનો હોય, લોકોની જીભ પર ‘બિકાનેરવાલા’ નામ આવે છે. નાની દુકાનમાંથી શરૂ થયેલી આ ફૂડ ચેન, દુનિયાભરના લોકોની પસંદગી બની ગઈ છે. આ વિશેષ માન્યતા આપવાનો શ્રેય-83 વર્ષના લાલા કેદારનાથ અગ્રવાલ (કાકાજી) અને તેમના પરિવારને જાય છે. ‘બીકાનેરવાલા’ ની સફર 1955થી શરૂ થઈ હતી. આ તે સમય […]

Continue Reading