ઓક્સિજનની અછતથી પીડાતા કોરોના દર્દીઓ માટે દેવદૂત બનીને આવ્યો આ શખ્સ. કર્યું કઈક એવું કે ચારે તરફથી મળી રહી છે પ્રશંસા.
દેશમાં કોરોના મહામારી વચ્ચે, ઘણા રાજ્યો ઑક્સિજનના અભાવથી પીડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ કોવિડ -19ને કારણે સ્થિતિ બેકાબૂ બની રહી છે. દરમિયાન, મુંબઈના મલાડમાં રહેતો એક વ્યક્તિ ઓક્સિજનની અછતથી પીડાતા કોરોના દર્દીઓ માટે દેવદૂત તરીકે ઉભરી આવ્યો છે. ખરેખર, મુંબઈના શાહનવાઝ શેખ ફોન કોલ પર કોરોના દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. એટલું […]
Continue Reading