તાજમહલ કે તેજોમહાલય, વિશ્વની સાતમી અજાયબીનું વાસ્તવિક સત્ય શું છે?
‘આગ્રા’ એક એવું શહેર છે કે જેના વિશે સદીઓથી ઘણી વાર્તાઓ સાંભળવામાં આવે છે. આવો જ એક વિવાદિત ભાગ તાજમહેલ સાથે પણ સંકળાયેલ છે, જેને દેશનું ગૌરવ કહેવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે તાજમહલ પહેલા ત્યાં શિવ મંદિર હતું. જ્યારે કેટલાક લોકો આ વાતનો ઇનકાર કરે તેવું લાગે છે. સવાલ એ છે કે […]
Continue Reading