ખુદીરામ બોઝ : સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદ થનાર પ્રથમ ક્રાંતિકારી યુવાન જેણે દેશની આઝાદી માટે હસતાં હસતાં મૃત્યુને ભેટી લીધું હતું.
ખુદીરામ બોઝ સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદ થનાર પ્રથમ ક્રાંતિકારી માનવામાં આવે છે. ખુદીરામને માત્ર 18 વર્ષની ઉંમરે 11 ઓગસ્ટ, 1908ના રોજ દેશ માટે ફાંસી આપવામાં આવી હતી. તેમની શહાદતથી દેશવાસીઓમાં આઝાદીની તાકાત ઉભી થઈ હતી, જેણે આઝાદીની લડતને મજબૂત બનાવી હતી. ખુદીરામ બોઝનો જન્મ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. વર્ષ 1905માં બંગાળના ભાગલા […]
Continue Reading