ભારતના મહાન રાજા, જેમણે કોઈ પણ રક્તપાત વગર 500 હાથીઓ સાથે અફઘાનિસ્તાન જીત્યું હતું.
અત્યારે અફઘાનિસ્તાન સમગ્ર વિશ્વની ચર્ચાનું કેન્દ્ર છે. અફઘાન ભૂમિ પર બે દાયકા લાંબી લડાઈ હોવા છતાં અમેરિકાએ કશું પ્રાપ્ત કર્યું નથી. પરંતુ આજે આપણે એક ભારતીય રાજા વિશે જણાવીશું, જેણે અફઘાનિસ્તાનને કોઈ પણ રક્તપાત વગર ભારત સાથે જોડી દીધું હતું. તે રાજા બીજું કોઈ નહીં પણ ચાણક્યના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય હતા. જેમણે મગધ જેવા મોટા […]
Continue Reading