ડૉ. વિક્રમ સારાભાઈ સાથે જોડાયેલી 10 વાતો, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નહી હોય.
વિશ્વના મંચ પર ભારતને એક અલગ ઓળખ અપાવવામાં ઘણા મહાન ભારતીયોનો હાથ રહ્યો છે. આમાં ડો. વિક્રમ સારાભાઈનું નામ પણ આવે છે. ડૉ. વિક્રમ સારાભાઈને ભારતમાં અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ગણવામાં આવે છે. તેમના યોગદાનને કારણે, તેમને 1996માં પદ્મ ભૂષણ (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્ર) થી પણ નવાજવામાં આવ્યા હતા. સ્પેસ પ્રોગ્રામ સિવાય, તેમણે અન્ય વસ્તુઓ […]
Continue Reading