જાણો કોણ છે મુકેશ અંબાણીના તે બે ગુરુ, જેના કારણે તેઓ બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી આજે જે સ્થાન પર છે, તે માત્ર અને માત્ર તેમની મહેનતના આધારે છે. વર્ષ 2002માં જ્યારે ધીરુભાઈ અંબાણીનું અવસાન થયું ત્યારે તેમણે બંને પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને પોતાની સંપત્તિમાં સમાન હિસ્સો આપ્યો હતો, પરંતુ આજે નાનો પુત્ર અનિલ અંબાણી ગરીબીની આરે છે, જ્યારે મોટો પુત્ર […]
Continue Reading