અજબ ગજબ : ભારતનું એક એવું મંદિર જેના નિર્માણમાં 3 હજાર હાથીઓએ શ્રમદાન આપ્યું હતું.
ભારતને મંદિરો અને યાત્રાધામોનો દેશ કહેવામાં આવે છે. અહીં લગભગ દરેક ક્ષેત્રમાં એક મંદિર છે. તેનું કારણ એ છે કે ભારતમાં લોકો ભ ભગવાનમાં એટલો વિશ્વાસ કરે છે કે તેઓ તેમના માટે વિશાળ મંદિર બનાવવામાં અચકાતા નથી. આજે જ આ સ્થિતિ નથી, પરંતુ સદીઓથી ચાલતી આવી છે. આવું જ એક મંદિર તામિલનાડુના તાંજોરમાં સ્થિત છે, […]
Continue Reading