ઉતરપ્રદેશમા વસ્તી નિયંત્રણના કાયદા અંગે આમ આદમી પાર્ટીના સંજયસિંહે આપ્યું મોટું નિવેદન.
જ્યારે રાજ્યસભાના સાંસદ અને યુપીના પ્રભારી સંજય સિંઘને વસ્તી અંગે આમ આદમી પાર્ટીના સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, જો આપણે બાળકોની સંખ્યા નક્કી કરીશું તો ભાજપનો એક પણ સાંસદ અને ધારાસભ્ય ટકી શકશે નહીં. આ સાથે સંજયસિંહે કહ્યું હતું કે મહાગઠબંધન અંગે આમ આદમી પાર્ટીનો હજી સુધી કોઈ નિર્ણય નથી. ગઠબંધન હજુ નક્કી […]
Continue Reading