સુરેશ રૈનાનો મોટો નિર્ણય, કહ્યું- મહેન્દ્ર સિંહ ધોનીને કારણે આઈપીએલમાં રમવાનું છોડી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ગયા વર્ષે 15 ઑગસ્ટના રોજ ધોનીએ અચાનક નિવૃત્તિની ઘોષણા કરીને બધાને ચોંકાવી દીધા હતા અને તે પછી તરત જ રૈનાએ પણ તેના પૂર્વ કેપ્ટનના જૂથમાં જોડાવાની જાહેરાત કરી હતી. હવે રૈનાએ વધુ એક મોટું નિવેદન […]
Continue Reading