siraj

બંગાળના એક એવા નવાબ , જેના નામથી અંગ્રેજોના રૂવાડા ઊભા થઈ જતાં હતા. વાંચો સમગ્ર ઘટના.

ઇતિહાસની અંદર ઘણા સારા અને ઘણા ભયંકર રહસ્યો છે. આમાં રાજાઓની બહાદુરી અને હિંમત છે, પરંતુ કેટલાક એવા રાજાઓ પણ હતા, જેમની હિંમત સામે અંગ્રેજો ધ્રૂજતા હતા. તેમાંથી એક સિરાજ-ઉદૌલા હતા, જે બંગાળના નવાબ હતા, જેને છેલ્લા આઝાદ નવાબ પણ કહેવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે તેના મૃત્યુ પછી, બ્રિટિશરોએ ભારતમાં પગ […]

Continue Reading