AAP

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રવેશ કરશે.

આમ આદમી પાર્ટી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાત પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતે જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર લડશે. આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની […]

Continue Reading