ઉધમ સિંહ : ભારતીય ક્રાંતિકારી જે જલિયાંવાલા બાગનો બદલો લેવા લંડન ગયા હતા.
જલિયાંવાલા બાગ હત્યાકાંડને 100 થી વધુ વર્ષો થઈ ગયા છે, પરંતુ તેની યાદો હજુ પણ ભારતીયોના મનમાં તાજી છે. ઘણા બ્રિટિશ નેતાઓએ આ હત્યાકાંડ માટે ‘સોરી ફીલ’ કર્યું છે, પરંતુ આ ઘાતકી હત્યાકાંડ હંમેશા ભારતની ખરાબ યાદોમાંથી એક રહેશે. આપણામાંના મોટાભાગના લોકો ઇતિહાસમાં બનેલી આ ઘટના વિશે જાણે છે, પરંતુ બદલો લેવા લંડન જઈને આ […]
Continue Reading