ખૂબ જ પીડાદાયક હતું જલિયાંવાલા નરસંહારનું રીક્રીયેશન કરવું, વિક્કી કૌશલે ‘સરદાર ઉધમ’નો અનુભવ શેર કર્યો.
અડધા દાયકાથી પણ ઓછા સમયમાં વિકી કૌશલે પોતાનો ફેન બેઝ બનાવી લીધો છે. તેણે બોલિવૂડને ઉરી, સંજુ, રાઝી જેવી એક પછી એક ઘણી મહાન ફિલ્મો આપી. વિકી જે રીતે ફિલ્મો પસંદ કરે છે અને તેના પાત્રમાં આવે છે તે ખરેખર પ્રશંસનીય છે. વિકી કૌશલ ફરી એક વખત ઇતિહાસના મહાન વ્યક્તિત્વની વાર્તાને ફિલ્મી પડદે લાવવાની તૈયારી […]
Continue Reading