ઇન્દુબેન ખાખરાવાળા : ઘર ચલાવવા માટે અમદાવાદનાં ઇન્દુબેન ઝવેરીએ ખાખરા બનાવવાનું શરૂ કર્યું, 60 વર્ષમાં આજે આ કંપની એક બ્રાન્ડ બની ગઈ.
દેશમાં હોય કે વિદેશમાં, ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં તેમની સાથે નાસ્તો લે છે. આ જ કારણ છે કે આજે ઘણા ગુજરાતી નાસ્તા દેશ -વિદેશમાં લોકપ્રિય બન્યા છે. ગાઠિયા, ફાફડા, ભાખરવાડી, ખાખરા જેવા નાસ્તા ગુજરાતના દરેક ઘરમાં ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. આજે અમે તમને ગુજરાતની આવી નાસ્તાની બ્રાન્ડની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, […]
Continue Reading