ઉધમ સિંહ : ભારતીય ક્રાંતિકારી જે જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા લંડન ગયા હતા.
જલિયાંવાલા બાગ હત્યાકાંડને 100થી વધુ વર્ષો થઈ ગયા છે, પરંતુ તેની યાદો હજુ પણ ભારતીયોના મનમાં તાજી છે. ઘણા બ્રિટિશ નેતાઓએ આ હત્યાકાંડ માટે ‘સોરી ફીલ’ કર્યું છે, પરંતુ આ ઘાતકી હત્યાકાંડ હંમેશા ભારતની ખરાબ યાદોમાંથી એક રહેશે. આપણામાંના મોટાભાગના લોકો ઇતિહાસમાં બનેલી આ ઘટના વિશે જાણે છે, પરંતુ બદલો લેવા લંડન જઈને આ ઘટનાથી […]
Continue Reading