દિવાળીના બીજા દિવસે શા માટે કરવામાં આવે છે ગોવર્ધન પૂજા, શું છે તેની પાછળની કથા? વાંચો વિગતે.
ગોવર્ધન પૂજા દિવાળીના બીજા દિવસે કરવામાં આવે છે. આ પૂજાની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણે કરી હતી. આવો જાણીએ શું છે આ પૂજાનું મહત્વ અને શા માટે ઉજવવામાં આવે છે? ગોવર્ધન પૂજા દર વર્ષે શુક્લ પક્ષની પ્રતિપદાના દિવસે દિવાળી પછી બીજા દિવસે કરવામાં આવે છે. મૂળભૂત રીતે તે પ્રકૃતિની પૂજા છે. આ દિવસે પ્રકૃતિના આધાર તરીકે […]
Continue Reading