પેશવા બાજીરાવ : ભારતીય ઈતિહાસના અજેય મરાઠા યોદ્ધા જે ક્યારેય કોઈ યુદ્ધ હાર્યા નહોતા.
એ વાત બિલકુલ સાચી છે કે જો સંજય લીલા ભણસાલીએ ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મ ન બનાવી હોત તો કદાચ દેશની મોટી વસ્તીને આ પરાક્રમી યોદ્ધા વિશે ખબર ન પડી હોત. બાજીરાવ પ્રથમ સૌથી પ્રસિદ્ધ પેશ્વા એટલે કે મરાઠા સામ્રાજ્યના વડા પ્રધાન હતા, જેમણે રાજાનો દરજ્જો મેળવ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન બાજીરાવ પહેલાએ મુઘલોને હરાવ્યા હતા. આવો, […]
Continue Reading