ઇતિહાસ : આ કારણોને લીધે છત્રપતિ શિવાજીનું સમગ્ર ભારતમાં આટલું સન્માન થાય છે.
ભારતીય નૌકાદળના પિતા તરીકે જાણીતા, શિવાજી સૌ પ્રથમ નૌકાદળના મહત્વને સમજતા હતા, અને તેથી તેમણે વ્યૂહાત્મક રીતે મહારાષ્ટ્રની કોંકણ બાજુની સુરક્ષા માટે દરિયાકિનારે નૌકાદળ અને કિલ્લાઓ બનાવ્યા. જયગઢ, વિજયદુર્ગ, સિંધુદુર્ગ અને આવા અન્ય કિલ્લાઓ હજુ પણ તેમના પ્રયત્નો અને વિચારોની સાક્ષી પૂરે છે. પ્રચલિત માન્યતાથી વિપરીત, શિવાજીનું નામ ભગવાન શિવના નામ પરથી રાખવામાં આવ્યું ન […]
Continue Reading