જાણવા જેવું : શા માટે સમ્રાટ અશોકના શિલાલેખો ‘સંસ્કૃત’માં લખવામાં આવ્યા ન હતા અને તેમના પર લખેલ પિયાદસી શબ્દનો શું અર્થ થાય છે.
સમ્રાટ અશોક ભારતીય ઇતિહાસના મહાન રાજાઓમાંના એક હતા. તેઓ મૌર્ય વંશના એવા ચક્રવર્તી સમ્રાટ હતા, જેમનું શાસન દેશના બંને છેડે હતું. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવી હતી. આ સામ્રાજ્યનો વિસ્તાર રાજા બિંદુસારના હાથમાં થયો હતો, જે સમ્રાટ અશોકના પિતા હતા. સમ્રાટ અશોક તેમના સમાજ અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કરેલા કાર્યો માટે […]
Continue Reading