વીરેન્દ્ર સેહવાગે ભારત -પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપની મેચને લઈને આપ્યું જબરદસ્ત નિવેદન. જુઓ શું કહ્યું.
ટી 20 વર્લ્ડ કપની શરૂઆત સાથે જ તમામની નજર 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી મહાન ભારત-પાકિસ્તાનની મેચ પર છે. પાકિસ્તાને હજુ સુધી કોઈપણ વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી, પછી તે 50 ઓવરનું હોય કે ટી 20 ફોર્મેટમાં. ભારતીય ટીમ હવે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પોતાનો રેકોર્ડ વધારીને 13-0 કરવા માંગે છે. "We never give big […]
Continue Reading