સમય બદલાયો, સંજોગો બદલાયા, પણ પાકિસ્તાનમાં ભગતસિંહની હવેલી આજે પણ સુરક્ષિત છે.
આ દેશ આઝાદી માટે લડનાર વીર શહીદ ભગત સિંહના બલિદાનને ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજે પણ સ્વતંત્રતા સંગ્રામના હીરોની હવેલી પાકિસ્તાનમાં એકદમ સુરક્ષિત છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આજે પણ તેના માટે દરેકના હૃદયમાં કેટલો પ્રેમ અને આદર છે. ભગતસિંહની આ હવેલી પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરના જુડવાવાલા તહસીલમાં છે. એક પાકિસ્તાની પરિવારે […]
Continue Reading