તાત્યા ટોપે : એક એવા યોદ્ધા જેના પરાક્રમથી હારીને અંગ્રેજો અસ્વસ્થ થઈ ગયા હતા, તેને કપટથી પકડીને શૂળી પર ચડાવી દેવામાં આવ્યા હતા.
1857 પહેલાના સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરવામાં આવે અને મહાન યોદ્ધા તાત્યા ટોપેનું નામ ન આવતું હોય તો શું એવું ક્યારેય બની શકે? આ સંઘર્ષમાં તેઓ એક મહત્વપૂર્ણ નેતા હતા, જેમણે રાણી લક્ષ્મીબાઈ અને નાના સાહેબ સાથે લડાઈ કરી હતી. તેઓ એક પરાક્રમી યોદ્ધા હતા, જેમની રણનીતિ, શૌર્ય અને પરાક્રમે અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા. […]
Continue Reading