સત્યજીત મિત્તલ : એક એવાં ભારતીય જેણે દેશી શૌચાલયમાં બદલાવ કરીને વરિષ્ઠ નાગરિકોનું જીવન સરળ બનાવી દીધું.
ભારતીય શૌચાલયમાં બેસવું દરેક માટે સરળ નથી. વરિષ્ઠ નાગરિકો હોય કે યુવાનો, બધા પશ્ચિમી શૌચાલયો શોધે છે. કારણ? ભારતીય શૌચાલયમાં લાંબા સમય સુધી બેસી રહેવું એક સમસ્યા છે, જ્યારે પશ્ચિમી શૌચાલયમાં ફોનનો ઉપયોગ કરતી વખતે લાંબા સમય સુધી બેસી શકાય છે. દેશની બહુ મોટી વસ્તી થોડા વર્ષો પહેલા સુધી શૌચાલય માટે ટેવાયેલી ન હતી, પશ્ચિમી […]
Continue Reading